ફિલહાલ પ્રાસંગિક એવી વાત છે. 14મી એપ્રિલ 2015ના રોજ ડીસા ડૅપો ખાતે ડૅા. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજાણી, એસટી બોર્ડ ઓફ ડીરેક્ટર, શ્રી દિનેશભાઈ અનાવાડિયાનો સત્કારસમારંભ ને સાથોસાથ સ્વચ્છતા અભિયાન...ને નવીન રૂટને લીલીઝંડી અને રક્તદાન શિબિરનો સંગમ... કંઈક રચનાત્મક કાર્ય કર્યાંનો આનંદ...
No comments:
Post a Comment