Sunday, October 9, 2016

એસટી કર્મીઓની જિંદાદિલી : હમ ભી ખૂન દે સકતે હૈ...

વાત રક્તદાન શિબિરની છે. એસટી કર્મીઓ ધારે તો આખી બ્લડબેંક ઊભી કરી જાણે તેમ છે; ધારે તોની વાત છે. જોકે રક્તદાનની નાનીમોટી શિબિરો યોજીને એસટી કર્મીઓ પરચા તો આપી ચૂક્યાં છે ને આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મુસાફર જનતા પણ શિબિરમાં સહયોગી થઈને રક્તદાનમાં પૂરો સહયોગ કરી જાણે છે. આ રહી તેની કેટલીક તસવીર... ફિલહાલ પ્રાસંગિક એવી વાત છે. 14મી એપ્રિલ 2015ના રોજ ડીસા ડૅપો ખાતે ડૅા. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજાણી, એસટી બોર્ડ ઓફ ડીરેક્ટર, શ્રી દિનેશભાઈ અનાવાડિયાનો સત્કારસમારંભ ને સાથોસાથ સ્વચ્છતા અભિયાન...ને નવીન રૂટને લીલીઝંડી અને રક્તદાન શિબિરનો સંગમ... કંઈક રચનાત્મક કાર્ય કર્યાંનો આનંદ...

No comments:

Post a Comment